about

Monday, May 10, 2010

પાંચ સુત્રી ગીતા....



તકરાર-કંકાસ ન કરશો.  


૧.ઘરમાં ભોજન સમયે,

૨. પૂજાપાઠ સમયે

૩. ઘરેથી બહાર જાવ ત્યારે
,
૪.ઘરમાં પ્રવેશ કરો ત્યારે અને

૫.સૂતી વખતે તકરાર ન કરવી.

આ પાંચ સૂત્રી ગીતા છે.


પાંચ સંકલ્પ કરો.

જેમાં પ્રથમ છેઘરમાં પાંચ પુસ્તકો વસાવો. હું પણ પાંચ પુસ્તકો ખરીદવાનો છું
.
બીજું છે કે બે-બે વૃક્ષ વાવો. હું પણ અહીંથી જઇને બે વૃક્ષ વાવીશ એમ રામાયણ ઉપર હાથ મૂકીને કહું છું.

ત્રીજું છેખાદીના બે જોડી તો વસ્ત્ર ખરીદો,

ચોથો સંકલ્પ છેવગર કારણે પાણીનો બગાડ કરશો નહીં.

પાંચમુ છેનુકસાનકારક વ્યસનો ધીરે-ધીરે છોડજો. યુવાવર્ગને ખાસ કહેવાનું કે નશીલા વ્યસનોથી મુકત બનજો.



-"મારા ફેસબુક ફ્રેન્ડ .. ડો.લલિતા પાલેપ તરફથી મળેલો મેસેજ.."

No comments:

Post a Comment